કેન્દ્રીય મંત્રીમંડળે આસામ અને ત્રિપુરા માટે હાલની કેન્દ્રીય ક્ષેત્ર યોજના ખાસ વિકાસ પેકેજ (SDP) હેઠળ રૂ. 4,250 કરોડના કુલ ખર્ચ સાથે ચાર નવા ઘટકોને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રીમંડળે આસામ અને ત્રિપુરા માટે હાલની કેન્દ્રીય ક્ષેત્ર યોજના ખાસ વિકાસ પેકેજ (SDP) હેઠળ રૂ. 4,250 કરોડના કુલ ખર્ચ સાથે ચાર નવા ઘટકોને મંજૂરી આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આસામ અને ત્રિપુરા માટે હાલની કેન્દ્રીય ક્ષેત્ર યોજના ખાસ વિકાસ પેકેજ (SDP) હેઠળ રૂ. 4,250 કરોડના કુલ ખર્ચ સાથે ચાર નવા ઘટકોને મંજૂરી આપી છે.
વિગતો:
નાણાકીય અસર:
પ્રસ્તાવિત ચાર નવા ઘટકોનો કુલ ખર્ચ રૂ. 7,250 કરોડ હશે, જેમાંથી રૂ. 4250 કરોડ આસામ (રૂ. 4000 કરોડ) અને ત્રિપુરા (રૂ. 250 કરોડ) માટે હાલની કેન્દ્રીય ક્ષેત્ર યોજનાના ખાસ વિકાસ પેકેજ હેઠળ પૂરા પાડવામાં આવશે, અને બાકીના રૂ. 3000 કરોડ આસામ રાજ્ય સરકાર દ્વારા તેમના સંસાધનોમાંથી આપવામાં આવશે.
ભારત સરકાર, આસામ અને ત્રિપુરા રાજ્ય સરકારો વચ્ચે સંબંધિત રાજ્યના સંબંધિત વંશીય જૂથો સાથે થયેલા સમાધાન કરાર મુજબ, નાણાકીય વર્ષ 205-26થી 2029-30 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે રૂ. 4,000 કરોડનો ખર્ચ આસામના ત્રણ ઘટકો માટે છે અને નાણાકીય વર્ષ 2025-26 થી 2028-29 સુધીના ચાર વર્ષના સમયગાળા માટે રૂ. 250 કરોડનો ખર્ચ ત્રિપુરાના એક ઘટક માટે છે.
રોજગાર સર્જનની સંભાવના સહિત અસર:
લાભ:
આ યોજના ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યો આસામ અને ત્રિપુરા તરફ લક્ષ્યાંકિત છે. તે આના દ્વારા સમાનતાને પ્રોત્સાહન આપશે:
આ દ્વારા, આસામના આદિવાસી અને દિમાસા સમુદાયોના લાખો લોકો, આસામના વિવિધ જિલ્લાઓમાં રહેતા લોકો અને ત્રિપુરાના આદિવાસી સમુદાયોને લાભ થશે.
આ ખાસ વિકાસ પેકેજોની ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજના હેઠળ એક નવી પહેલ છે. અગાઉના MoS-આધારિત પેકેજો (દા.ત., બોડો અને કાર્બી જૂથો માટે) શાંતિ નિર્માણ અને વિકાસમાં સકારાત્મક પરિણામો દર્શાવે છે.
પૃષ્ઠભૂમિ: